ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

કરણઘેલો
સાસુવહુની લડાઈ
સોરઠ તારા વહેતા પાણી
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ડ, 2-બ, 3-અ, 4-ક
1-ઈ, 2-ક, 3-ડ, 4-બ
1-ક, 2-અ, 3-બ, 4-ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

દયારામ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
સ્વામી આનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP