ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? જયમલ્લ પરમાર ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ ઝવેરચંદ મેઘાણી જયમલ્લ પરમાર ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? પેટલીકર ધૂમકેતુ રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ પેટલીકર ધૂમકેતુ રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? કરણઘેલો સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ શામળ નરસિંહ મીરાં દયારામ શામળ નરસિંહ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ નરસિંહ મહેતા દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP