ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપેલ તમામ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપેલ તમામ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP