ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત કવિ કલાપી નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ અનિલ જોશી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ જયંતિ દલાલ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? વિક્રમસિંહ રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ ભોજરાજ વિક્રમસિંહ રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ ભોજરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ઈ.સ. 1865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP