ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ વેગડ સુરેશ દલાલ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ વેગડ સુરેશ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુંદ દવે ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ ઉમાશંકર બાલમુકુંદ દવે ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? મધુ રાય ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી યશવંત શુક્લ મધુ રાય ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? જયાજયંતી ચિત્રદર્શનો વિશ્વગીતા ચૂંદડી જયાજયંતી ચિત્રદર્શનો વિશ્વગીતા ચૂંદડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP