ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. હરીકુમાર વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ પટેલ રમેશ પારેખ મણિલાલ દ્વિવેદી મણિલાલ દેસાઈ મણિલાલ પટેલ રમેશ પારેખ મણિલાલ દ્વિવેદી મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉદ્યોગપતિ મહાન ગાયક રમતવીર મહાન સાહિત્યકાર ઉદ્યોગપતિ મહાન ગાયક રમતવીર મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP