ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા
પંડિત ઓમકારનાથ
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ક.મા.મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

હિંમતલાલ રામચંદ્ર દવે
કેશવ હર્ષદ ધ્રુવ
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
ચુનીલાલ આસારામ લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પરિખ
ધીરુબેન પટેલ
વર્ષા અડાલજા
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP