ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ભગવતીકુમાર શર્મા
ભોળાભાઇ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

અંબાલાલ દેસાઈ
ઇચ્છારામ દેસાઈ
કેખુશરો કાબરાજી
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP