ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? તડ ને ફડ - નગીનદાસ સંધવી બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ પ્રેમાનંદ કાકા કાલેલકર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ પ્રેમાનંદ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જીવરામ જોશી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ જયંત ખત્રી જીવરામ જોશી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ કાક મંજરી મુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP