ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા
ભોળાભાઇ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

પન્નાલાલ પટેલ
ત્રિભોલનદાસ લુહાર
ત્રિકમલાલ પંચાલ
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP