ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? પ્રવીણ દરજી જોસેફ મેકવાન ઈવા ડેવ વર્ષા અડાલજા પ્રવીણ દરજી જોસેફ મેકવાન ઈવા ડેવ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ દલપતરામ નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1927 1921 1939 1924 1927 1921 1939 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. નીતા રમૈયા હિમાંશી શૈલત અજ્ઞાત ઉમા મહેશ્વરન નીતા રમૈયા હિમાંશી શૈલત અજ્ઞાત ઉમા મહેશ્વરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP