ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? સોમેશ્વર આચાર્ય વામન યશપાલ આચાર્ય હેમચંદ્ર સોમેશ્વર આચાર્ય વામન યશપાલ આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર ભારતી દવેનો જન્મ કયાં થયો હતો ? ભાવનગર જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? અખો ભાલણ પ્રેમાનંદ શામળ અખો ભાલણ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નવલિકા નાટક નવલકથા ચિંતનાત્મક નિબંધ નવલિકા નાટક નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP