ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ભોળાભાઇ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

શલોકા
દ્વાદશમાસ
એકાદશસ્કંધ
રામરાજિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પિંગળશી ગઢવી
દુલાભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

મારું ગુર્જરશૈલી
નાયક શૈલી
દ્રવિડ શૈલી
હોયસલ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP