ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

ફારુક શેખ
ફારુક અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
શેખ અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

ઉમાશંકર જોષી
રામનારાયણ પાઠક
પન્નાલાલ પટેલ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

'હિંદ છોડો' લડત
અસહકાર આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
ભારતનો પ્રારંભિક ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP