ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? હનુમાન મહાદેવ શ્રીરામ શ્રીકૃષ્ણ હનુમાન મહાદેવ શ્રીરામ શ્રીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2008 2011 2010 2009 2008 2011 2010 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ભોજા ભગત ગંગાસતી નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત ગંગાસતી નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સોમદેવ-કથાસરિતસાગર તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ચંદ બરદાઈ-કાવ્યદર્શ ભાસ-ઉરૂભંગ સોમદેવ-કથાસરિતસાગર તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ચંદ બરદાઈ-કાવ્યદર્શ ભાસ-ઉરૂભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? મરીઝ આદિલ મન્સૂરી બેફામ અમૃત ઘાયલ મરીઝ આદિલ મન્સૂરી બેફામ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP