ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તળાજા શિનોર વીરપુર તલગાજરડા તળાજા શિનોર વીરપુર તલગાજરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ વિશ્વશાંતિ - ન્હાનાલાલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ વિશ્વશાંતિ - ન્હાનાલાલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? હવેલી સાપના ભારા શહીદનું સ્વપ્ન બારણે ટકોરે હવેલી સાપના ભારા શહીદનું સ્વપ્ન બારણે ટકોરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP