ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? પ્રેમાનંદ દયારામ શામળ અખો પ્રેમાનંદ દયારામ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? રૂપસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી સૌભાગ્યસુંદરી રૂપસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી સૌભાગ્યસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? ડોલન શૈલી પ્રાસાદિક શૈલી પ્રવાહી શૈલી કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી પ્રવાહી શૈલી કિલષ્ટ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક નવલિકા નવલકથા નિબંધ નાટક નવલિકા નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સોની શિક્ષક સુથાર કુંભાર સોની શિક્ષક સુથાર કુંભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP