ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? ન્હાનાલાલ નંદશંકર નર્મદ નવલરામ ન્હાનાલાલ નંદશંકર નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ મકરંદ દવે પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? ભાલણ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા રમેશ પારેખ ભાલણ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP