ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

શિવપ્રકાશ
પુટપ્પા
અનંતમૂર્તિ
ગોપીક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
ક.મા.મુનશી
જયંત ખત્રી
પન્નાલાલ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP