ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી મધુસૂદન પારેખ મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી પન્નાલાલ પંચોળી મનુભાઈ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી પન્નાલાલ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP