ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? સીતારામ મહારાજ પંડિત સુખલાલજી રમેશ ઓઝા મોરારી બાપુ સીતારામ મહારાજ પંડિત સુખલાલજી રમેશ ઓઝા મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. ઉપનિષદ્ આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? રામરાજિયો શલોકા દ્વાદશમાસ એકાદશસ્કંધ રામરાજિયો શલોકા દ્વાદશમાસ એકાદશસ્કંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? નરસિંહ મહેતા હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ મીરાંબાઈ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP