ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

પંડિત સુખલાલજી
મોરારી બાપુ
રમેશ ઓઝા
સીતારામ મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

કજોડાનો ગરબો
આનંદનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
અંબાજીના શણગારનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP