ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? મોરારી બાપુ પંડિત સુખલાલજી રમેશ ઓઝા સીતારામ મહારાજ મોરારી બાપુ પંડિત સુખલાલજી રમેશ ઓઝા સીતારામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? શબ્દસૃષ્ટિ ઉદ્દેશ્ય સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ ઉદ્દેશ્ય સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. વઢવાણ ડભોઇ શિનોર સુરત વઢવાણ ડભોઇ શિનોર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP