ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ઉપરોક્ત પૈકી એકપણ નહીં
ચરિત્રાત્મક
વર્ણનાત્મક
વિવેચનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મનસુખરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP