ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? વર્ણનાત્મક વિવેચનાત્મક ચરિત્રાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં વર્ણનાત્મક વિવેચનાત્મક ચરિત્રાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નંદશંકર નવલરામ ન્હાનાલાલ નર્મદ નંદશંકર નવલરામ ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? નિર્લેપ ઉજાગરો સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક નિર્લેપ ઉજાગરો સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP