ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

સુરેશ જોષી
રતિલાલ બોરીસાગર
અશોક ચાવડા
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
કવિ સુન્દરમ્
ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP