ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. પવનદંડી ક્રોસ રોડ અવસર આનંદલોક પવનદંડી ક્રોસ રોડ અવસર આનંદલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP