ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ઇન્ડિયન ઓપિનિયન
હરિજન અને હરિબંધુ
યંગ ઈન્ડિયા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

રાજેન્દ્ર શાહ
મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ગુજરાતનો નાથ
જય સોમનાથ
પાટણની પ્રભુતા
પૃથ્વીવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP