ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ અસાઈત ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ અસાઈત ઉસ્તાદ ફૈયાઝખાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP