ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

નરસિંહરાવ દિવેટીયા
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

મોહન પરમાર
વેણીભાઇ પુરોહિત
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

નેલ્સન મન્ડેલાના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP