ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
કે.કા.શાસ્ત્રી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

મધુસૂદન પારેખ
ગગનવિહારી મહેતા
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

બાલમુકુન્દ દવે
વિદ્યાબહેન નીલકંઠ
રાજેન્દ્ર શુકલ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP