ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? ઘણ ઉઠાવ એક આગિયાને ઘેરૈયા મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ એક આગિયાને ઘેરૈયા મૃગ તૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર શાર્દૂલવિક્રીડિત ઝૂલણા શિખરિણી મનહર શાર્દૂલવિક્રીડિત ઝૂલણા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો. કાફી પદ છપ્પા ગીત કાફી પદ છપ્પા ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અમિત ઠક્કર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP