ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? ઘણ ઉઠાવ ઘેરૈયા મૃગ તૃષ્ણા એક આગિયાને ઘણ ઉઠાવ ઘેરૈયા મૃગ તૃષ્ણા એક આગિયાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. કાર્ટૂનિસ્ટ ચિત્રકાર નૃત્યકાર શિલ્પકાર કાર્ટૂનિસ્ટ ચિત્રકાર નૃત્યકાર શિલ્પકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? ચરિત્રાત્મક એક પણ નહીં વિવેચનાત્મક વર્ણનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં વિવેચનાત્મક વર્ણનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP