ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ? મહાલવારી વાંટા પદ્ધતિ રૈયતવારી મહાલવારી અને રૈયતવારી મહાલવારી વાંટા પદ્ધતિ રૈયતવારી મહાલવારી અને રૈયતવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? એચ.સી. મુખરજી વલ્લભભાઈ પટેલ જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ એચ.સી. મુખરજી વલ્લભભાઈ પટેલ જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. જીનદેવ ચાંગદેવ હેમદેવ ઋષભદેવ જીનદેવ ચાંગદેવ હેમદેવ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? નારગોલ વિજાપુર અડાલજ બિલખા નારગોલ વિજાપુર અડાલજ બિલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? ત્રિભોવનદાસ માળવી બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ શંકરલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP