ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિદ્ધરાજ સોલંકી
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

નવાશ્મયુગ
આપેલ પૈકી એક પણ નહીં
લોહયુગ
આદિઅશ્મયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP