ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ?

અંબુભાઈ પુરાણી
રામપ્રસાદ શાહ
ડૉ. ચંદુલાલ દેસાઈ
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

બહુચરાજી
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર
પોળોનું પક્ષીમંદિર
બાલાજી મંદિર (સુરત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુહમ્મદશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ પ્રથમ
અહમદશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP