ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કર્ણદેવ સોલંકી
કુમારપાળ
સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ?

કે. કા. શાસ્ત્રી
ચંદુલાલ બેચરદાસ પટેલ
રતિલાલ સો. નાયક
યોગેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે બે ગણું જમતો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.
ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.
આપેલ તમામ
કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP