ભારતની ભૂગોળ (Geography of India) બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ ફક્ત 2,3 અને 5 ફક્ત 1,2 અને 6 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,2 અને 6 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 25% 30% 20% 32% 25% 30% 20% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલ્ફાક્રમ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? કેરાલા મેઘાલય પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરાલા મેઘાલય પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ? ઓડીસ્સા અને છત્તીસગઢ ઝારખંડ અને બિહાર ઓડીસ્સા અને ઝારખંડ છત્તીસગઢ અને ઝારખંડ ઓડીસ્સા અને છત્તીસગઢ ઝારખંડ અને બિહાર ઓડીસ્સા અને ઝારખંડ છત્તીસગઢ અને ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? મીક ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ મિથેન મીક ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP