ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
ઓડિશા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

રાસાયણિક ખાતર માટે
વિમાન ઉદ્યોગ માટે
તાંબાના વાસણ માટે
કાગળ ઉદ્યોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

1 થી 2 હેકટર
2 થી 3 હેક્ટર
3 હેક્ટરથી વધુ
1 હેક્ટરથી ઓછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP