ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

ઓડિશા
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

શેવરોય ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) પહેલગામ
2) મુન્નાર
3) શિલોંગ
4) કોડાઈકેનાલ
A) જમ્મુ કાશ્મીર
B) કેરળ
C) મેઘાલય
D) તમિલનાડુ

1-C, 2-D, 3-A, 4-B
1-D, 2-A, 3-B, 4-C
1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે

દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી
દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી
દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી
કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP