ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
ઓડિશા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6
ફક્ત 1,3 અને 4
ફક્ત 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

ઓડીસ્સા અને છત્તીસગઢ
ઝારખંડ અને બિહાર
ઓડીસ્સા અને ઝારખંડ
છત્તીસગઢ અને ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP