ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

કોંડાવિડુ ટેકરીઓ
શિવરોય ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કાંપની જમીન શેના દ્વારા બને છે ?

વહેતા પાણી દ્વારા નિક્ષેપણ
જ્વાળામુખી
વનસ્પતિ અને પ્રાણીઓ
ખવાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી
આપેલ બંને
અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP