ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

નાના ધંધાર્થીઓ માટે
વેરા ભરનાર સ્ત્રીઓ માટે
વરિષ્ઠ નાગરિકો માટે
નોકરિયાત વર્ગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

સ્થાનિક વેપારીઓ
ગરીબી રેખા નીચે જીવતા લોકો
સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?

સમુદ્ર દ્વારા
જમીન અને સમૃદ્ધ દ્વારા
જમીન અને હવાઈ માર્ગ દ્વારા
સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP