મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

રવિશંકર મહારાજ
આચાર્ય કૃપલાણી
ગોપાલકૃષ્ણ ગોખલે
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

કોચરબ આશ્રમ
કીર્તિ મંદિર
વેડછી આશ્રમ
ગાંધી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

હ્રદયકુંજ
હરિજનકુંજ
સત્યાગ્રહ કુંજ
મહાત્માકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP