મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1919 1917 1922 1915 1919 1917 1922 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર અને આરોગ્ય અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP