મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2003 2006 2004 2001 2003 2006 2004 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ સત્યાગ્રહકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી ભાઈ દેસાઈ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી ભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP