મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2003 2004 2006 2001 2003 2004 2006 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ મોહન મંદિર કિર્તી મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર કિર્તી મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી આચાર્ય કૃષ્ણપ્રિયજી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી આચાર્ય કૃષ્ણપ્રિયજી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. ઉમાશંકર સરદાર પટેલ ગાંધીજી સરોજીની નાયડુ ઉમાશંકર સરદાર પટેલ ગાંધીજી સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP