મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો.

શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય
કૃષ્ણાશંકર માસ્તર
આચાર્ય કૃષ્ણપ્રિયજી
કૃષ્ણાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ?

કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ
ઈન્દુલાલ યાજ્ઞિક
પ્રીતમરાય દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક
મોરારજી ભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ?

કિશોરલાલ મશરૂવાળા
કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ?

લોકમાન્ય ટિળક
વિનોબા ભાવે
રમણભાઈ નિલકંઠ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

ભારત છોડો
આઝાદ હિંદ ચળવળ
સવિનય કાનૂન ભંગ
કિસાન – મજદૂર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP