મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

ધ્યાનચંદ – રેવાબહેન
દામજીભાઈ –રેવતીબહેન
દૂદાભાઈ - દાનીબહેન
દાનીયલભાઈ – ગંગાબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

હૃદયકુંજ
સત્યાગ્રહકુંજ
મહાત્માકુંજ
હરિજનકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ?

વિનાયક સાવરકર
ગોપાળકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ?

સ્વામી નિર્ગુણાનંદજી
આપેલ પૈકી એક પણ નહીં
સ્વામી હેન્ની
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ?

ઈન્દુલાલ યાજ્ઞિક
કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ
પ્રીતમરાય દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP