મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

રંગભેદ નીતિ
જમીન ભાગીદારીનો પ્રશ્ન
મતાધિકાર
ગિરમીટિયાનો પ્રશ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ?

સત્ય એજ નવજીવન
સત્ય મારું જીવન
નવજીવન અને સત્ય
સત્યની સંવેદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આહાર અને આરોગ્ય
અન્ન અને આરોગ્ય
આરોગ્યની ચાવી
આહાર – આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP