વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરૂ ગ્રંથસાહેબની રચના શીખ ધર્મના કયા ગુરૂએ કરી હતી ?

ગુરૂ અર્જુનદેવ
ગુરૂ રામદાસ
ગુરૂ નાનક
ગુરૂ ગોવિંદ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સૌરાષ્ટ્રના કાર્નેગીનું બિરૂદ કોને મળ્યું છે ?

સ્વ. મેઘજી પેથરાજ
સ્વ. ધીરુભાઈ અંબાણી
મહારાજ ભગવતસિંહ
નાનજી કાલીદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

આઈ. પી. દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ
પરિક્ષિતલાલ મજમુદાર
ઠકકરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ઠકકરબાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે ?

અનુસૂચિત જાતિ
વિસ્તારતા સમુદાયો
અનુસૂચિત જનજાતિ
અન્ય પછાત વર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈએ વિ.સં. 1855માં સતી તરીકે કયા સ્થળે સમાધી લીધેલ ?

પાટણ
વડનગર
સિદ્ધપુર
ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
જયોતિબા ફૂલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
આર્ય સમાજ
બ્રહ્મો સમાજ
સત્યશોધક સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP