વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? ઔરંગઝેબે અહમદશાહે જહાંગીરે શાહજહાંએ ઔરંગઝેબે અહમદશાહે જહાંગીરે શાહજહાંએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂા. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? સરદાર પટેલ મોહનદાસ ગાંધી મહાદેવ દેસાઈ રવીશંકર વ્યાસ સરદાર પટેલ મોહનદાસ ગાંધી મહાદેવ દેસાઈ રવીશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં ગાયકવાડી હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ગાયકવાડી હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ? ફાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સત્યાગ્રહના લડવૈયા પૂ. રવીશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. ખેડા બોરસદ ધોળકા કરમસદ ખેડા બોરસદ ધોળકા કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ? 1955 1951 1949 1953 1955 1951 1949 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP