વ્યક્તિ વિશેષ (Special Person)
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડી હવેલીમાં
સાબરમતી આશ્રમમાં
કોચરબ આશ્રમમાં
આગાખાન મહેલમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ?

ડો. હેડગેવાર
દયાનંદ સરસ્વતી
લોકમાન્ય તિલક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP