વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

વલભી વિદ્યાપીઠ
ગ્રામ દક્ષિણા મૂર્તિ
ગુજરાત વિદ્યાપીઠ
શાંતિ નિકેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ?

1953
1949
1951
1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

દલિત ઉદ્ધારક સંસ્થા
અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા
અસમાનતા નિવારણ સંસ્થા
બહિષ્કૃત હિતકારીણી સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ?

બોર્ડન
મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)
મોતીભાઈ અમીન
ડો. એસ. આર. રંગનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

ગુજરાત વિદ્યાપીઠ
શાંતિનિકેતન
વલભી વિદ્યાપીઠ
ગ્રામ દક્ષિણામૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP