વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ? 1955 1951 1949 1953 1955 1951 1949 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ? ગુજરાત વિદ્યાપીઠ શાંતિનિકેતન વલભી વિદ્યાપીઠ ગ્રામ દક્ષિણામૂર્તિ ગુજરાત વિદ્યાપીઠ શાંતિનિકેતન વલભી વિદ્યાપીઠ ગ્રામ દક્ષિણામૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ? વલભી વિદ્યાપીઠ શાંતિ નિકેતન ગ્રામ દક્ષિણા મૂર્તિ ગુજરાત વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ શાંતિ નિકેતન ગ્રામ દક્ષિણા મૂર્તિ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ? ફાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડી હવેલીમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડી હવેલીમાં કોચરબ આશ્રમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ? ધનસુખલાલ રેવાશંકર આનંદશંકર જટાશંકર લાલશંકર ઉમિયાશંકર ધનકોરબા માધવદાસ ધનસુખલાલ રેવાશંકર આનંદશંકર જટાશંકર લાલશંકર ઉમિયાશંકર ધનકોરબા માધવદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP