વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

ઠકકરબાપા
પરિક્ષિતલાલ મજમુદાર
આઈ. પી. દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરૂ ગ્રંથસાહેબની રચના શીખ ધર્મના કયા ગુરૂએ કરી હતી ?

ગુરૂ ગોવિંદ સિંહ
ગુરૂ નાનક
ગુરૂ અર્જુનદેવ
ગુરૂ રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ?

રવિશંકર મહારાજ
બબલભાઈ મહેતા
અમૃતલાલ ઠકકર
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ઠકકરબાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે ?

વિસ્તારતા સમુદાયો
અનુસૂચિત જાતિ
અનુસૂચિત જનજાતિ
અન્ય પછાત વર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

ગ્રામ દક્ષિણા મૂર્તિ
વલભી વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ
શાંતિ નિકેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

ઔરંગઝેબે
શાહજહાંએ
જહાંગીરે
અહમદશાહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP