વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

આઈ. પી. દેસાઈ
ઠકકરબાપા
પરિક્ષિતલાલ મજમુદાર
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
2જી ઓકટોબર કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે ?

ગોપાલકૃષ્ણ ગોખલે
લાલ બહાદુર શાસ્ત્રી
સ્વામી વિવેકાનંદ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?

માતા યશોદા
પાનબાઈ
સતી સાવિત્રી
નાગબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

પેરાપ્લેજીયા હોસ્પિટલ
અનાથ આશ્રમ પ્રવૃતિ
બહેરા–મૂંગાની શાળા
અંધશાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ?

રાધાકૃષ્ણન
મૌલાના અબ્દુલ કલામ આઝાદ
પંડિત જવાહરલાલ નહેરુ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી ?

જ્યોતિબા ફૂલે
કાશીરામ
બી.આર. આંબેડકર
મૂળદાસ વૈશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP