વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

ઠકકરબાપા
મહાદેવભાઈ દેસાઈ
પરિક્ષિતલાલ મજમુદાર
આઈ. પી. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?

મદનલાલ ઢીંગરા
શ્યામજી કૃષ્ણવર્મા
વાર કિનારીવાલા
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ?

રવિશંકર મહારાજ
બબલભાઈ મહેતા
જુગતરામ દવે
અમૃતલાલ ઠકકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
જયોતિબા ફૂલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી ?

સત્યશોધક સમાજ
બ્રહ્મો સમાજ
આપેલ પૈકી એક પણ નહીં
આર્ય સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સૌરાષ્ટ્રના કાર્નેગીનું બિરૂદ કોને મળ્યું છે ?

નાનજી કાલીદાસ મહેતા
મહારાજ ભગવતસિંહ
સ્વ. ધીરુભાઈ અંબાણી
સ્વ. મેઘજી પેથરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP