સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

ઋષભદેવ
પાર્શ્વનાથ
નેમિનાથ
શાંતિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

રંગમંચ લક્ષી કલા
શાસ્ત્રીય સંગીત
સાહિત્ય
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP