સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

નેમિનાથ
શાંતિનાથ
ઋષભદેવ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

અજયપાલ
કુમારપાલ
મૂળરાજ બીજો
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
ઉપરના તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
BISનું પૂરું નામ ___ છે.

બાયપાસ ઈન સીટી
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
બોબે ઈન્ટેલિજન્સ સેલ
બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP