સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? નેમિનાથ શાંતિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ નેમિનાથ શાંતિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 4 ટકા 20 ટકા 5 ટકા 10 ટકા 4 ટકા 20 ટકા 5 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. કૈવલ્ય રત્ન જીન નિર્વાણ કૈવલ્ય રત્ન જીન નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? અજયપાલ કુમારપાલ મૂળરાજ બીજો ભીમદેવ બીજો અજયપાલ કુમારપાલ મૂળરાજ બીજો ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઉપરના તમામ હેતુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) BISનું પૂરું નામ ___ છે. બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઈન્ટેલિજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઈન્ટેલિજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP