સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ? ભીમદેવ પ્રથમ મૂળરાજ પ્રથમ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ મૂળરાજ પ્રથમ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1988 2008 1998 1978 1988 2008 1998 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. શંકર નારાયણ ધૂર્જટિ મહાદેવ શંકર નારાયણ ધૂર્જટિ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___ મસ્જિદના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે દેવળના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે મસ્જિદના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે દેવળના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP