સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? સેશન્સ અદાલત સર્વોચ્ચ અદાલત વડી અદાલત કોઈ પણ નહીં સેશન્સ અદાલત સર્વોચ્ચ અદાલત વડી અદાલત કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં તબલાના ખેરખાં કોણ ? અલ્લારખા ખાન પંડિત રવિશંકર બિસ્મિલ્લાખાન પંડિત જશરાજ અલ્લારખા ખાન પંડિત રવિશંકર બિસ્મિલ્લાખાન પંડિત જશરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(28) 366(27) 366(26) 366(25) 366(28) 366(27) 366(26) 366(25) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ઉંદર ગરોળી દેડકું ભૂંડ ઉંદર ગરોળી દેડકું ભૂંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? મોટોરોલા નોકિયા એપલ સેમસંગ મોટોરોલા નોકિયા એપલ સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP