સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? ગુજરાત બિહાર મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મિર ગુજરાત બિહાર મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 51 41 51 (અ) 41 (અ) 51 41 51 (અ) 41 (અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? સૈયદ હમીદ રજીન્દર સચર રાકેશ બસંત ટી.કે.ઓમેન સૈયદ હમીદ રજીન્દર સચર રાકેશ બસંત ટી.કે.ઓમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP