વ્યક્તિ વિશેષ (Special Person)
"હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ?

સ્વામી વિવેકાનંદ
રવિન્દ્રનાથ ટાગોર
લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ?

શંભુ મહારાજ
માધવાચાર્ય
રમણ મહર્ષિ
રામાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?

પાનબાઈ
માતા યશોદા
નાગબાઈ
સતી સાવિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ
મોહનદાસ કરમચંદ ગાંધી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ?

સાબરમતી આશ્રમમાં
કોચરબ આશ્રમમાં
આગાખાન મહેલમાં
ગાયકવાડી હવેલીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP