વ્યક્તિ વિશેષ (Special Person) જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર કયા જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ રાજકોટ ભરૂચ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ ભરૂચ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ? શંભુ મહારાજ માધવાચાર્ય રમણ મહર્ષિ રામાનંદ સ્વામી શંભુ મહારાજ માધવાચાર્ય રમણ મહર્ષિ રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ? પાનબાઈ માતા યશોદા નાગબાઈ સતી સાવિત્રી પાનબાઈ માતા યશોદા નાગબાઈ સતી સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં કોચરબ આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડી હવેલીમાં સાબરમતી આશ્રમમાં કોચરબ આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડી હવેલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP