ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર નેમિનાથ મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? કુલોત્તુંગ ચોલા રાજરાજા ચોલા રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા કુલોત્તુંગ ચોલા રાજરાજા ચોલા રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નેહરુ માનવેન્દ્રનાથ રોય મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ માનવેન્દ્રનાથ રોય મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? નવેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? એક પણ નહીં 1950 1956 1953 એક પણ નહીં 1950 1956 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP