ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લીનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? ચંદ બારોટ રાજશેખર કાલિદાસ હરિષેણ ચંદ બારોટ રાજશેખર કાલિદાસ હરિષેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? ચંદ્ર બિલ્હણ વિજયસેન સોમેશ્વર તૃતીય ચંદ્ર બિલ્હણ વિજયસેન સોમેશ્વર તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP