ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? અવધ મગધ ઉજ્જૈન કાશી અવધ મગધ ઉજ્જૈન કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? યુ.એસ.એ. જાપાન રશિયા ચીન યુ.એસ.એ. જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? કે.પી.સિન્હા ડી.એસ. કોઠારી એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા ડી.એસ. કોઠારી એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP