ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

ચંદ બારોટ
રાજશેખર
કાલિદાસ
હરિષેણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

બાળગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી
એ.ઓ.હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP