ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મલ્લીનાથ મહાવીર પાર્શ્વનાથ નેમિનાથ મલ્લીનાથ મહાવીર પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iii, b-ii, c-i, d-iv a-iv, b-iii, c-ii, d-i a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iii, b-ii, c-i, d-iv a-iv, b-iii, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? અનુરાધાપુર પિરવા સાહગૌરા ગિરનાર અનુરાધાપુર પિરવા સાહગૌરા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ રોજડી - નર્મદા હરપ્પા - રાવી લોથલ - ભોગાવો મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ રોજડી - નર્મદા હરપ્પા - રાવી લોથલ - ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી અકીકમાંથી માટીમાંથી પથ્થરમાંથી લાકડામાંથી અકીકમાંથી માટીમાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP