ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

કુલોત્તુંગ ચોલા
રાજરાજા ચોલા
રાજાધિરાજ ચોલા
રાજેન્દ્ર ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
માનવેન્દ્રનાથ રોય
મોતીલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
બી.જી. તીલક
લાલા લજપતરાય
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

નવેમ્બર, 1931
ડિસેમ્બર, 1932
નવેમ્બર, 1932
સપ્ટેમ્બર, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP