વ્યક્તિ વિશેષ (Special Person) ‘આર્યુવેદના પિતા' કોને કહેવામાં આવે છે ? સુશ્રુત ભાસ્કર ચરક કૌટિલ્ય સુશ્રુત ભાસ્કર ચરક કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ? શ્યામજી કૃષ્ણવર્મા મદનલાલ ઢીંગરા વાર કિનારીવાલા ચંદ્રશેખર આઝાદ શ્યામજી કૃષ્ણવર્મા મદનલાલ ઢીંગરા વાર કિનારીવાલા ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી ? કાશીરામ મૂળદાસ વૈશ્ય જ્યોતિબા ફૂલે બી.આર. આંબેડકર કાશીરામ મૂળદાસ વૈશ્ય જ્યોતિબા ફૂલે બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ? ગુજરાત વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ શાંતિનિકેતન ગ્રામ દક્ષિણામૂર્તિ ગુજરાત વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ શાંતિનિકેતન ગ્રામ દક્ષિણામૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ? વલભી વિદ્યાપીઠ ગ્રામ દક્ષિણા મૂર્તિ શાંતિ નિકેતન ગુજરાત વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ ગ્રામ દક્ષિણા મૂર્તિ શાંતિ નિકેતન ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુરૂ ગ્રંથસાહેબની રચના શીખ ધર્મના કયા ગુરૂએ કરી હતી ? ગુરૂ રામદાસ ગુરૂ અર્જુનદેવ ગુરૂ નાનક ગુરૂ ગોવિંદ સિંહ ગુરૂ રામદાસ ગુરૂ અર્જુનદેવ ગુરૂ નાનક ગુરૂ ગોવિંદ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP