ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

જયપ્રકાશ નારાયણ
પુરુષોત્તમ માવળંકર
રસિકલાલ પરીખ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
પર્ણદત્ત
તુરાષ્યા
પુષ્પગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP