સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

માત્ર ૨
એક પણ નહીં
૧,૨
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૨,૩
માત્ર ૧,૨
માત્ર ૧,૩
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP