જાહેર વહીવટ (Public Administration) ‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પીટર ડ્રકરે ફેડરિક ટેલરે આગીરિર્સ પ્રો. ઉર્વિક પીટર ડ્રકરે ફેડરિક ટેલરે આગીરિર્સ પ્રો. ઉર્વિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ? મેરી પાર્કર વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ ઓડોનેલ મેરી પાર્કર વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ ઓડોનેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 14-04-2013 16-01-2013 16-01-2014 16-04-2014 14-04-2013 16-01-2013 16-01-2014 16-04-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે... તટસ્થ સંસ્થા કાયદાનું શાસન વહીવટી ન્યાયાલય ન્યાયિક સંસ્થા તટસ્થ સંસ્થા કાયદાનું શાસન વહીવટી ન્યાયાલય ન્યાયિક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? વહીવટ શિક્ષણ કાયદો વાસ્તુશાસ્ત્ર વહીવટ શિક્ષણ કાયદો વાસ્તુશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન પં. જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP