જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

આગીરિર્સ
ફેડરિક ટેલરે
પીટર ડ્રકરે
પ્રો. ઉર્વિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

નોકરશાહી શાસન
વહીવટી કાયદાની પદ્ધતિ
કાયદાના શાસનની પદ્ધતિ
ઈજારાશાહી શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

સરદાર પટેલ
બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ)ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ?

હૈદરાબાદ
મસૂરી
દિલ્હી
દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP