જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

આગીરિર્સ
ફેડરિક ટેલરે
પ્રો. ઉર્વિક
પીટર ડ્રકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ?

ક્રિસ્ટોફર હુડ
એન્ડુ મેસી
ક્રિસ્ટોફર પોલીટ
ડેવિડ ઓસબોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

દિલ્લી વિશ્વવિદ્યાલય
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય
લખનઉ વિશ્વવિદ્યાલય
હૈદરાબાદ વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
ક.મા.મુનશી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ?

લોકશાહીકરણ
બિન અમલદારીકરણ
કદ ઘટાડો (Down Sizing)
વિકેન્દ્રીયકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP