જાહેર વહીવટ (Public Administration) અંદાજપત્ર (બજેટ) એટલે ... હેતુ-નિર્ધારણ નિયમો વ્યક્તિગત યોજના આંકડાની માયાજાળ હેતુ-નિર્ધારણ નિયમો વ્યક્તિગત યોજના આંકડાની માયાજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? કલેકટર મુખ્યપ્રધાન સચિવાલય મંત્રીશ્રી કલેકટર મુખ્યપ્રધાન સચિવાલય મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? પં.જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનમ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP