જાહેર વહીવટ (Public Administration)
“POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ?

લ્યુથર ગ્યુલિક
વોર્ન અને જોસેફ મેસી
ન્યુમેન અને સમર
ડો. જ્યોર્જ. આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

પં. જવાહરલાલ નહેરૂ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
એસ. બંગરપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

વહીવટદારોનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP