જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? લો યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લો યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ વૈકલ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતીની આપ-લે ___ ઉપરોક્ત પૈકી એક પણ નહીં એકમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં એકમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ? ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો હરમન ફીનર ઓ.જી.સ્ટાહેલ ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો હરમન ફીનર ઓ.જી.સ્ટાહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP