સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? કથારત્નસાગર - કથાસંગ્રહ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ આપેલ તમામ કથારત્નસાગર - કથાસંગ્રહ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે. નિબંધ કાવ્ય નાટક નવલકથા નિબંધ કાવ્ય નાટક નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? વડનગર અમદાવાદ મહેસાણા વિસનગર વડનગર અમદાવાદ મહેસાણા વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ગુપ્ત - ગિરિનગર સોલંકી - પાટણ ચાવડા - દ્વારવતી મૈત્રક - વલભી ગુપ્ત - ગિરિનગર સોલંકી - પાટણ ચાવડા - દ્વારવતી મૈત્રક - વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ? પેરાસીટામોલ ડાયક્લોફીનેક રોગાર ક્લોરોફ્લોરોકાર્બન પેરાસીટામોલ ડાયક્લોફીનેક રોગાર ક્લોરોફ્લોરોકાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ? આવકવેરો કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એસ્ટેટ ડયુટી આવકવેરો કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એસ્ટેટ ડયુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP