સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ કથારત્નસાગર - કથાસંગ્રહ આપેલ તમામ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ કથારત્નસાગર - કથાસંગ્રહ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1994 તા. 1-1-1998 તા. 1-1-1996 તા. 1-1-1995 તા. 1-1-1994 તા. 1-1-1998 તા. 1-1-1996 તા. 1-1-1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ? મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 21 15 10 16 21 15 10 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ? સપ્તર્ષિ હોકાયંત્ર મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ સપ્તર્ષિ હોકાયંત્ર મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ? માયાવતી નંદિની સતપથી જયલલિતા સુચેતા કૃપલાણી માયાવતી નંદિની સતપથી જયલલિતા સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP