સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

કથારત્નસાગર - કથાસંગ્રહ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે.

એટલાન્ટિક મહાસાગર
હિંદ મહાસાગર
આર્કટિક મહાસાગર
પેસિફિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

57
37
27
47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

પરિવર્તન ચક્ર
અશોક ચક્ર
સુદર્શન ચક્ર
રેંટીયા ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP