સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? કથારત્નસાગર - કથાસંગ્રહ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ આપેલ તમામ કથારત્નસાગર - કથાસંગ્રહ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1 નોટિકલ માઈલ બરાબર: 1.61 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.4 કિ.મી. 1.61 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.4 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઇલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ? 2004 1999 2000 2002 2004 1999 2000 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે. એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 57 37 27 47 57 37 27 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? પરિવર્તન ચક્ર અશોક ચક્ર સુદર્શન ચક્ર રેંટીયા ચક્ર પરિવર્તન ચક્ર અશોક ચક્ર સુદર્શન ચક્ર રેંટીયા ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP