ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ગંગા-યમુના
ગંગા-સરસ્વતી
નર્મદા-તાપી
ક્રિષ્ના-ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ?

10% -15% થી ઓછો
20% થી વધુ
10% થી ઓછો
15% થી 20% ની વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
82.5 પૂ.રે.
એકેય નહીં
68.0 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP