ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

તથાગત
પરિનિર્વાણ
મહાભિનિષ્ક્રમણ
ધર્મચક્રપ્રવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

બાબર અને અફઘાની
અહમદશાહ દુરાની અને મરાઠા
ઔરંગઝેબ અને દારાસિકોહ
મહંમદ ગઝની અને જયચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ?

અભિધમ્મ પિટક
વિનય પિટક
સુક્ત પિટક
મિલિન્દ પહનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-થાણે
મુંબઈ-પુણે
દિલ્હી-અમદાવાદ
દિલ્હી-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ?

ચીન
જાપાન
ઈટલી
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP