ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

તથાગત
પરિનિર્વાણ
ધર્મચક્રપ્રવર્તન
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ?

1932
1930
1931
1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

તાનાજી
ગુરુ રામદાસ
બાલાજી વિશ્વનાથ
રાઘોબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

મુક્તિ
યોગ્ય કાર્ય
આખરી વાસ્તવિકતા
દુ:ખ અને તેની નાબુદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ
ચિત્તરંજનદાસ
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP