ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

તથાગત
પરિનિર્વાણ
ધર્મચક્રપ્રવર્તન
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહન રાય
શહીદ ભગતસિંહ
બી. જી. તિલક
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

બંગભંગની લડત
દાંડીકૂચ
હિંદછોડો લડત
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

આદિનાથ (ઋષભદેવ)
શાંતિનાથ
નેમિનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP