ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ધર્મચક્રપ્રવર્તન
તથાગત
પરિનિર્વાણ
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ
માનવેન્દ્રનાથ રોય
મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે.

ગાંધાર શૈલી
મથુરા શૈલી
પૂર્વ મૌર્યકાલીન શૈલી
દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP