ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય બી. જી. તિલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહન રાય બી. જી. તિલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? મિર્ઝા કામરાન બહેરામ ખાન ગુલબદન બેગમ હુમાયુ મિર્ઝા કામરાન બહેરામ ખાન ગુલબદન બેગમ હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી ? જામનગર પોરબંદર ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ દિલ્હી-અમદાવાદ મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ દિલ્હી-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા સાંગા રાણા કુંભા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ રાણા સાંગા રાણા કુંભા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP