ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ 1919
ભારત સરકાર અધિનિયમ, 1935
1861 નો અધિનિયમ
1909 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

મોરારજીભાઈ દેસાઈ
ચરણસીંગ
ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

કેન્દ્ર સરકાર
રાજયપાલ
રાષ્ટ્રપતિ
રાજય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ?

રાજ્યસભાના અધ્યક્ષ
ઇલેક્શન કમિશન
લોકસભાના અધ્યક્ષ
કાયદા મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ -44
અનુચ્છેદ -45
અનુચ્છેદ -16
અનુચ્છેદ -14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP