ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

વડાપ્રધાન
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
સમાજ કલ્યાણ ખાતાના મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

કોર્ટના ચુકાદાનું પાલન કરવા
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
બંધારણમાં જરૂરી સુધારો કરીને
સંસદમાં કાયદો સુધારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

મોરારજીભાઈ દેસાઈ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સોમનાથ ચેટર્જી
ડો. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP