ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ? 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-1-1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ? પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્ત્પ્રેષણ અધિકાર પૃચ્છા પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્ત્પ્રેષણ અધિકાર પૃચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(4) 324(2) 324(1) 324(3) 324(4) 324(2) 324(1) 324(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફળ - કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP