ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 55 54 52 53 55 54 52 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 264-268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 48 મો સુધારો 46 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો 48 મો સુધારો 46 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP