ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? સર્વાનુમતે લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 30 29 28 31 30 29 28 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ? શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 247 આર્ટિકલ - 270 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ – 265 આર્ટિકલ - 247 આર્ટિકલ - 270 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ – 265 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP