ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નકકી કરવામાં આવ્યો છે ? ધર્મ શિક્ષણ ઉંમર હોદ્દો ધર્મ શિક્ષણ ઉંમર હોદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ? આપેલ તમામ શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. આપેલ તમામ શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ? 26 4 182 11 26 4 182 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP