ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? શોષણ સામેનો મિલકતનો અધિકાર બંધારણીય ઈલાજોનો સમાનતાનો શોષણ સામેનો મિલકતનો અધિકાર બંધારણીય ઈલાજોનો સમાનતાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? નગર-પાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર નગર-પાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સ્પીકર એટર્ની જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ સ્પીકર એટર્ની જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 52 થી 55 30 થી 34 68 થી 72 25 થી 28 52 થી 55 30 થી 34 68 થી 72 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુકત ગણાશે. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુકત ગણાશે. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP