ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ? બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-322 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 9 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી.વી. ગીરી રાજેન્દ્રપ્રસાદ જ્ઞાની ઝેલસિંહ નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી રાજેન્દ્રપ્રસાદ જ્ઞાની ઝેલસિંહ નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ? 24 દિવસ 30 દિવસ 48 દિવસ 12 દિવસ 24 દિવસ 30 દિવસ 48 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP