ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ? અનુચ્છેદ -30 અનુચ્છેદ -28 અનુચ્છેદ -26 અનુચ્છેદ -24 અનુચ્છેદ -30 અનુચ્છેદ -28 અનુચ્છેદ -26 અનુચ્છેદ -24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 42 44 51-ક 25 42 44 51-ક 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP