ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

એ.એસ.એહમદી
એમ.એચ. કણિયા
સી. રાજગોપાલાચારી
મોતીલાલ સેતલવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

વિપક્ષના નેતા વિનંતી કરે તો
સરખા મત થાય ત્યારે
મંત્રીમંડળના હિતમાં
મુખ્યમંત્રી કહે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ?

ડી.પી.ખૈતાન
કનૈયાલાલ મુનશી
બી.આર. આંબેડકર
સૈયદ મોહમ્મદ અબ્દુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

સરોજિની નાયડુ
એચ.વી‌. કામથ
ડૉ.આંબેડકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP