ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક
દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજવિજ્ઞાની
પછાતવર્ગના સંસદ સભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
ત્રિપુરા
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?

અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો
અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો
અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ?

આપાત્તકાલીન જોગવાઈઓમાં
આમુખમાં
રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં
મૂળભૂત અધિકારોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP