ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક
દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
ક.મા. મુનશી
બી.આર. આંબેડકર
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-363-ક
અનુચ્છેદ-365
અનુચ્છેદ-364
અનુચ્છેદ-363

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 29
આર્ટિકલ – 22
આર્ટિકલ – 23
આર્ટિકલ – 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP