ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ? ત્રિપુરા જમ્મુ અને કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા જમ્મુ અને કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? 26-01-1950 26-01-1949 26-11-1949 26-11-1950 26-01-1950 26-01-1949 26-11-1949 26-11-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-352 અનુચ્છેદ-360 અનુચ્છેદ-357 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-360 અનુચ્છેદ-357 અનુચ્છેદ-365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ___ અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP