ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ - 256 - 263
અનુચ્છેદ - 245 - 255
અનુચ્છેદ - 269 - 279
અનુચ્છેદ - 264 – 268A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે

ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે
અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.
બંધારણના આરંભે નાગરીકત્વ
રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

બાબુ જગજીવનરામ
ગુલજારીલાલ નંદા
લાલ કૃષ્ણ અડવાણી
ચૌધરી ચરનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો.

સંપૂર્ણપણે કરમુકત ગણાશે.
આવક ગણાશે નહીં
સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે.
કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP