ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક
રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ?

લોકસભાના અધ્યક્ષ
કાયદા મંત્રીશ્રી
રાજ્યસભાના અધ્યક્ષ
ઇલેક્શન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 31
આર્ટિકલ – 23
આર્ટિકલ – 24
આર્ટિકલ – 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

5 મો સુધારો
3 જો સુધારો
9 મો સુધારો
7 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP