ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર) નિવારણ (સુધારા નિયમો) 2016ની જોગવાઈ મુજબ જાહેર સેવક દ્વારા શોષણ (કિન્નાખોરી) કરવામાં આવેલ હોય ત્યારે ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના વ્યક્તિ અથવા તેના આશ્રિતોને પ્રથમ માહિતી અહેવાલ (F.I.R.) ના તબકકે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે ?

રૂ. 1,25,000/-
રૂ. 50,000/-
રૂ. 75,000/-
રૂ. 1.00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -

પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.
ભાગ લઈ શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 11 મહિના 18 દિવસ
2 વર્ષ 2 મહિના 12 દિવસ
2 વર્ષ 2 મહિના 10 દિવસ
2 વર્ષ 11 મહિના 11 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP